જૂનાગઢ તાલુકાના ગલીયાવાડા ગામના ખાતેદાર ખેડૂત શ્રી ગોવિંદભાઈ રામાભાઇ વૈશ નું અકસ્માતે અવસાન થતા તેમના વારસદાર ને માર્કેટિંગ યાર્ડ- જૂનાગઢ ની ખેડૂત અકસ્માત વીમા મૃત્યુ સહાય યોજના અંતર્ગત રૂ. ૧,૦૦,૦૦૦/- નો ચેક અર્પણ કરવામાં આવ્યો.
ખેડૂતભાઈઓ, વેપારીમિત્રો તથા માર્કેટીંગ યાર્ડ-જૂનાગઢ સાથે જોડાયેલા તમામ શુભેચ્છકો
માર્કેટીંગ યાર્ડ–જૂનાગઢઆપ સૌ ના સહકારથી સતત પ્રગતિ કરી રહયું છે.
અનાજ અને કઠોળ
પ્રતિ 20 કિગ્રાશાકભાજી
પ્રતિ 20 કિગ્રાફળ
પ્રતિ 20 કિગ્રા