આથી, માર્કેટીંગ યાર્ડ-જૂનાગઢ માં જણસ લઈને આવતા ખેડૂતભાઈઓ, વાહન ચાલકો તેમજ સર્વે સબંધકર્તા ને જણાવવાનું કે, હાલ માર્કેટીંગ યાર્ડ ના રોડ નું કામ ચાલુ હોય તમામ એ માર્કેટીંગ યાર્ડ આવવા માટે માત્ર સક્કરબાગ પાસે નો રોડ અથવા દોલતપરા મેઈન ગેઈટ ચાલુ હોય તેમનો જ ઉપયોગ કરવો.
ખેડૂતભાઈઓ, વેપારીમિત્રો તથા માર્કેટીંગ યાર્ડ-જૂનાગઢ સાથે જોડાયેલા તમામ શુભેચ્છકો
માર્કેટીંગ યાર્ડ–જૂનાગઢઆપ સૌ ના સહકારથી સતત પ્રગતિ કરી રહયું છે.
અનાજ અને કઠોળ
પ્રતિ 20 કિગ્રાશાકભાજી
પ્રતિ 20 કિગ્રાફળ
પ્રતિ 20 કિગ્રા