આથી સર્વે કમિશન એજન્ટ મિત્રો, વેપારી મિત્રો તેમજ ખેડૂત મિત્રો ને જણાવવામાં આવે છે કે, તા. 27/08/2026 ને ગુરૂવાર ના સવાર ના 08:00 વાગ્યા થી તમામ જણસી ની લૂ ઝ તેમજ કટ્ટામાં આવક સદંતર બંધ રહેશે.
તા. 07/09/2026 ને સોમવાર ના સવાર ના 08:00 વાગ્યા થી તમામ જણસી ની કટ્ટામાં રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. જેની સર્વેએ નોંધ લેવી.
ખેડૂતભાઈઓ, વેપારીમિત્રો તથા માર્કેટીંગ યાર્ડ-જૂનાગઢ સાથે જોડાયેલા તમામ શુભેચ્છકો
માર્કેટીંગ યાર્ડ–જૂનાગઢઆપ સૌ ના સહકારથી સતત પ્રગતિ કરી રહયું છે.
અનાજ અને કઠોળ
પ્રતિ 20 કિગ્રાશાકભાજી
પ્રતિ 20 કિગ્રાફળ
પ્રતિ 20 કિગ્રા